Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમ રૂપાલાની અકિલાના આંગણે

 કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમ રૂપાલાની અકિલાના આંગણે મુલાકાત વખતની યાદગાર તસ્વીરમાં સાથે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા, એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા અને અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:29 am IST)