Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અષાઢી બીજ નીમીતે સોમવારે રાજકોટ યાર્ડ બંધ રહેશે

રાજકોટ તા. ૯: અષાઢી બીજ નીમીતે તા. ૧ર-૭-ર૦ર૧ને સોમવારે રાજકોટ માર્કેટયાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે. આ દિવસે ખેડૂતોને માલ ન લાવવા યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)