Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટમાં કાલથી ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ

૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષનું પ્રદર્શનઃ પાંચ દિવસીય આયોજન

રાજકોટઃ સૂરતમાં રૂદ્રલાઈફ, મુંબઈ દ્વારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે.  રૂદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ૮૫૦થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિધ્ધમાળા, અનન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન કલેકટર ૧ થી ૨૧ મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્ભુત કલેકશન ઉપલબ્ધ રહેશે.

અત્યાર સુધીમાં સૌ પ્રથમવાર ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ નિમિત્ત ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી છે.

ભારતભરમાં એકમાત્ર રૂદ્રલાઈફ સંસ્થા ISO 9001-2015 લેબ ટેસ્ટેડ, સર્ટીફીકેટ સાથે રૂદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે. તજજ્ઞ તનય સીઠાની નિષ્ણાંત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્બીનેશન અંગે માર્ગદર્શન મળશે. જુના રૂદ્રાક્ષની ચકાસણી પણ વિના મૂલ્યે કરી અપાશે.

તા.૧૦ થી તા.૧૫ જુલાઈ, હોટલ સેન્ટોસા, ડો.યાજ્ઞિક રોડ, રેસકોર્સ પાસે, રાજકોટ મો.૯૩૨૦૦ ૭૭૦૧૮, મો.૯૩૨૨૭ ૯૧૨૧૮, સમયઃ- સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી (રવિવારે ચાલુ)

(3:10 pm IST)