Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અંગ્રેજી ભવનના વિવાદમાં પ્રો. જયદીપસિંહ ડોડીયાને વ્યકિતગત ટાર્ગેટ બનાવવાની હીલચાલ સામે એનએસયુઆઇની કુલપતિને રજુઆત

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-અંગ્રેજી ભવનના વિવાદમાં પ્રો. જયદીપસિંહ ડોડીયાને વ્યકિતગત ટાર્ગેટ બનાવવાની હિલચાલ સામે આજે એનએસયુઆઇએ કુલપતિ નીતિનભાઇ પેથાણીને રજુઆત કરી હતી. તે સમયની તસ્વીરમાં એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, અભિ તલાટીયા, મીત પટેલ, મોહીલ ડવ, દર્શન આહીર, ભાર્ગવ પટેલ સહિતના નજરે પડે છે.

(3:59 pm IST)