Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વોર્ડ નં.૭માં 'સંપર્ક સે સમર્થન'

 રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિદ્ધિઓથી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરૂપે નામાંકિત વરિષ્ઠ નાગરીકો સાથે 'સંપર્ક સે સમર્થન' અભિયાન અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, કોર્પોરેટર મીનાબેન પારેખ, વોર્ડ નં. ૭ના ભાજપના પ્રમુખ જીતુભાઈ સેલારા, રમેશ પંડ્યા, કિરીટ ગોહેલ, પાર્થરાજસિંહ ચૌહાણ સહિતના ભાજપ અગ્રણીઓએ વોર્ડના પ્રતિષ્ઠિત નાગરીકો ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, શ્યામસુંદર હવેલીના મુખ્યાજી, જીતુભાઈ ચાવાળા, રામભાઈ મોકરીયા, કમલેશભાઈ જોષીપુરા, ભરતભાઈ વસા, રાજુભાઈ પોબારૂ, ચૌહાણબાપુ, ડો.વસાવડા સાથે સંપર્ક કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માહિતગાર કરવામાં આવેલ.(

(4:35 pm IST)