Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

જેતપુર-રાજકોટ-જુનાગઢના ઠગાઇના ગુનામાં ફરાર પાળીયાદના વાલજી મકવાણાને રૂરલ એલસીબીએ પકડ્યો

રાજકોટઃ જેતપુર સીટીના ઠગાઇના ગુનામાં ફરાર પાળીયાદ ચામુંડાનગરમાં રહેતાં મુળ બોટાદના પીપળીયાના વાલજી ઉર્ફ વિજય ધનજીભાઇ મકવાણાને રૂરલ એલસીબીના પીઆઇ એમ.એન. રાણા, એએસઆઇ પ્રભાતભાઇ બાલાસરા, હેડકોન્સ. રવિદેવભાઇ, કોન્સ. દિવ્યેશભાઇ, રહિમભાઇએ પકડી લીધો હતો. આ શખ્સ રાજકોટ એ-ડિવીઝન, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનાઓમાં પણ સંડોવાયો હતો.

(12:00 pm IST)