Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 કે. જે. કોટેચા ચેરીટેબલ ટ્રસટ હસ્તે મહેશભાઇ કે. કોટેચા અને દિપ્તીબેન એમ. કોટેચા તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧૦ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાય ગયો. ૨૮૯ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત પ્રદાન થઇ હતી. નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો  શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા હતા. ઓપરેશન થયેલ તમામ દર્દીઓને ધાબળાની ભેટ અપાઇ હતી.

(3:47 pm IST)