Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મ.ન.પા.થી વધુ એક ઈજનેર કંટાળ્યાઃ રાજીનામુ ધરી દીધુ

રાજકોટઃ મ.ન.પા.માંથી અગાઉ ઘણા ઈજનેરોએ સ્વૈચ્છીક રાજીનામા ધરી દીધા છે ત્યારે વધુ એક ડે. ઈજનેરે રાજીનામુ આપી દીધુ છેઃ વોર્ડ નં. ૨ના બાંધકામ વિભાગના ડે. ઈજનેર જે.ટી. લોલારિયાએ અંગત કારણોસર રાજીનામુ આપી દીધુ છે જેને મ્યુ. કમિશ્નરશ્રીએ મંજુર કરી દીધુ છે

(3:56 pm IST)