Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આજીડેમ-લાલપરી વિસ્તારમાં સફાઇ અભિયાનઃ ૩ ટનથી વધુ કચરાનો નિકાલ

રાજકોટઃ શહેરના આજીડેમ અને લાલપરી વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લાલપરી તળાવ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓએ સફાઇ કરી ર ટનથી વધુ કચરાનો નિકાલ કર્યો હતો. ઉપરોકત તસ્વીરમાં આજીડેમ અને લાલપરી વિસ્તારમાં સફાઇ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નજરેપડે છે.

(4:40 pm IST)