Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નવરાત્રીમાં મેઘરાજા ગાજવીજ સાથે વરસશે

રાજકોટઃ હાલમાં વરસાદ પડવાનું કારણ ચોમાસાની વિદાય વખતે ઘણી વખત આવા ઝાપટાં પડતા હોય છે. હજુ અરબ સાગરનો ભેજ વરસાદ લાવી શકે તેમ છે અને નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થાય. પરંતુ આ વરસાદ ચોમાસાની વિદાય વચ્ચે માવઠાં જેવો ગણી શકાય. ગઇસાંજે જ ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસી ગયો હતો.

(3:35 pm IST)