Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

Phdની છાત્રાની સતામણીના ચકચારી પ્રકરણમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાંજે જાતીય સતામણી કેસની કૌર કમિટીમાં સુનાવણી

રાજકોટ તા. ૮ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહૃચર્ચીત બાયોસાયન્સ ભવનના અધ્યાપક પંચાલ સામે એક પીએચડીની છાત્રાએ જાતીય સતામણીની ફરીયાદ કરી હતી.

આ પ્રકરણની તપાસ કાર્યકારી કુલપતિ ડો. નિલાવરીબેન દવેએ વુમન હેરેસમેન્ટ સેલને સોપી છે આ અંગે ડો. નિતાબેન ઉદાણીએ અનેક નિવેદનો નોંધ્યા છે. ત્યારે આ ફરીયાદ અંગે આજે કૌર કમીટીમાં ચર્ચા કરવામાં આવશે.

આજની ચર્ચાના અંતે એક રીપોર્ટ સીલબંધ કવરમાં કુલપતીને સોંપાશેઆ પ્રકરણ હાલ યુનિવર્સિટીમાં ભારે ચર્ચા જગાવી છે.(૬.૨૮)

(4:17 pm IST)