Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

શાસ્ત્રીમેદાનમાંથી બેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીની તલાશ

પરિચતો-સગાસંબંધીઓએ એ-ડિવીઝનનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૮: શાસ્ત્રી મેદાન નવા બસ સ્ટેશન પ્લેટ ફોર્મ નં. ૮ પરથી અજાણ્યા વૃધ્ધ બેભાન હાલતમાં મળ્યા હતાં. તેમનું મોત નિપજ્યું છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ ડી. બી. ખેર વિશેષ તપાસ કરે છે. (૧૪.૫)

(12:11 pm IST)