Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મંગળવારથી ઝવેરીબજારમાં જન્માષ્ટમીની રજા જાહેર : શુક્રવાર સુધી ત્રણ દિવસ બંધ રહેશે

કોરોના મહામારી વચ્ચે ફરીવાર સોનીબજાર બંધ પાળશે:રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,નો નિર્ણંય

રાજકોટ :મંગળવારથી ઝવેરીબજારમાં જન્માષ્ટમીની રજા જાહેર કરાઈ છે સોનીબજારમાં મંગળવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસ બંધ રાખવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ નિર્ણંય કર્યાનું જણાવ્યું છે

  કોરોના મહામારીને કારણે દરવર્ષની માફક આ વર્ષે જન્માષ્ટમી લોકોમેળો સહિતનું આયોજન કેન્સલ કરાયું છે ત્યારે સોનીબજારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની રજા રાબેતામુજબ રખાઈ છે,

(12:18 pm IST)