Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ડો. કરન વાઘેલા અને ટીમની પ્રેરક સેવા

 કોરોના કાળમાં હોમ કોરોન્ટાઇન દર્દીઓના ઘરે જઇ એક પણ પૈસો ચાર્જ વસુલ્યા વગર સારવાર આપતા ડો. કરન વાઘેલા, કેનીલ તારપરા અને તેમની ટીમની ચોમેર પ્રશંસા થઇ રહી છે. અત્યાર સુધીમાં ૨૮ લોકોને સાજા કર્યા છે. તેમના આ સેવાયજ્ઞમાં દાતાઓનો પણ સહયોગ મળતો હતો.

(2:59 pm IST)