Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પરશુરામ ચેતનયાત્રાનું સ્વાગત

 અખાત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામની ભવ્યાતી ભવ્ય ''ચેતન યાત્રા'' રાજકોટના રાજમાર્ગો ઉપર પસાર થઇ રહી હતી ત્યારે પંચનાથ મંદિર પાસે વ્રજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતિનભાઇ ભટ્ટ,  ખજાનચી ડો. માધુરીબેન પંડયા, સભ્યશ્રી હંસાબેન પંડયા, જયભાઇ ભટ્ટ તેમજ સંસ્થાના તમામ સભ્યોએ પરશુરામ ભગવાનને ફુલહાર કરી ચેતન યાત્રા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

(3:37 pm IST)