Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

શિવસેના દ્વારા ભગવાન પરશુરામની આરતી

રાજકોટઃ અખાત્રીજ પાવન પર્વ ભગવાન પરશુરામની જન્મજયંતી નિમિતે શિવસેના રાજકોટ એકમ દ્વારા પુષ્પહાર કરીને પૂજન તેમજ આરતી કરવામાં હતી. આ કાર્યક્રમમાં જીમ્મીભાઈ અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડિયા, સંજય ટાંક, નિલેશ ચૌહાણ, પ્રકાશ ઝિંઝુવાડીયા, નાગજી બાંભવા, કિશન સિધ્ધપુરા, રોહિત ગઢીયા, સિધ્ધરાજ મહેતા, કાચા ધવલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

(3:35 pm IST)