Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આવતા સપ્તાહથી મિલ્કત વેરા બાકીદારોને ત્યાં મ.ન.પા. ધોકો પછાડશેઃ સીલની કાર્યવાહી

રાજકોટઃ મ.ન.પા.ની મુખ્ય આવકની સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧નો બાકી મિલ્કત વેરો વસુલવા આવતા સપ્તાહથી મિલ્કત સીલ કરાશેઃ ૧ લાખથી વધુનાં ૫ હજાર બાકીદારોને નોટીસ અપાઇઃ ૩૦૮ કોમર્શીયલ મિલ્કત ધારકોનાં અંદાજીત રૂ.૪૭ કરોડ તથા ૪૮ કારખાનેદારો નાં રૂ.૫.૫૦ કરોડનો વેરો બાકી

(5:02 pm IST)