Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વાઘેલા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે શુક્રવારે રકતદાન કેમ્‍પ

રાજકોટ તા. ૮ : અમૃત ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ અમૃતલાલ વાઘેલાની સુપુત્રી ચિ. વૈશાલી અને સુપુત્ર ચિ. નયનના શુભલગ્ન પ્રસંગે તા. ૧૦ ના શુક્રવારે સવારે ૧૦ વાગ્‍યાથી લુહારની વાડી, શીયાણીનગર મેઇન રોડ, ભવાની ચોક પાસે રકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે. સમાજ શ્રેષ્‍ઠીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહી રકતદાતાઓને પ્રોત્‍સાહીત કરશે.

(4:31 pm IST)