Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રૈયાધારમાં કેતનભાઇ સોઢાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા.૮: રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક પાસે રહેતા વાલ્મિકી પ્રોૈઢનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ રેૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતા કેતનભાઇ રામજીભાઇ સોઢા (ઉ.વ.૫૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ.  બોધાભાઇએ તપાસ હાથ ધરી છે.(૧.૨૦)

(2:35 pm IST)