Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મ.ન.પા.ની તમામ સેવાઓમાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલનઃ અમિત અરોરા

રાજકોટઃ સરકારની નવી કોરોના ગાઇડલાઇન મુજબ મહાનગરપાલિકાને લગત વિભાગોમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેમ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જાહેર કર્યું છે.: સીટી બસ, જાહેર સ્થળો, ગાર્ડન, પાર્ક, સ્વિમિંગ પુલ, કોમ્યુનિટી હોલ, પુસ્તકાલયમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોને પ્રવેશઃ મનપાના તમામ સ્થળો પર ગાઇડલાઇનનું પાલન થાય તે માટે સ્ટાફને સુચના આપવામાં આવી.

 

(2:57 pm IST)