Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

વિદ્યાર્થી પરિષદ દ્વારા કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સદ્દબુદ્ધિ અને યજ્ઞ - સૂત્રોચ્ચાર

રાજકોટ : ગઈકાલે અમદાવાદ ખાતે એનએસયુઆઈ - એબીવીપી વચ્ચે થયેલી હિંસક અથડામણમાં આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા જયુબેલી બાગ ખાતે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોને સદ્દબુદ્ધિ મળે અને સદ્દબુદ્ધિ યજ્ઞનું આયોજન કર્યુ હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:22 pm IST)