Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રોગચાળાની સ્થિતીમાં મેલેરિયા વર્કરોની અછતઃ કર્મચારીઓની હડતાલનો ૩૭મો દિવસ

રાજકોટ : શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુ - તાવનાં રોગચાળાની સ્થીતીમાં મેલેરીયા વર્કરોની અછત વર્તાઇ રહી હોવાની ચર્ચા છે. કેમ કે, મેલેરીયા વિભાગનાં સેંકડો વર્કરો  હડતાલ ઉપર ઉતર્યા છે. અને આજે હડતાલનો ૩૭મો દિવસ છે તસ્વીરમાં કોર્પોરેશન કચેરીનાં દરવાજા ખાતે હડતાલ ઉપર ઉતરેલા વર્કરોનો સમુહ દર્શાય છે.

(3:47 pm IST)