Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એચ.એમ ગઢવી ચસ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શનાર્થે

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ ક્રાઇમબ્રાન્ચ પી.આઈ એચ.એમ ગઢવી સ્વયંભૂ રામનાથ મહાદેવ ના દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યાં પુજારીએ તેઓને

મહાદેવજીના દર્શન કરાવ્યા હતા અને સુભાષિશ પાઠવ્યા હતા ( તસ્વીર સંદીપ બગથરીયા )

 

(9:10 pm IST)