Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

શીખ સમાજના પાંચમાં ગુરૂ શ્રી અર્જુનદેવ સાહેબનો કાલે શહિદ દિનઃ સરબત- ચણા વિતરણ

રાજકોટઃ શીખ ધર્મનાં પહેલા શહિદ અને પાંચમાં ગુરૂજી શ્રી ગુરૂ અર્જુનદેવ સાહેબનાં શહીદી દિવસ નિમિતે આવતીકાલે તા.૮ના શનિવારે સિવિલ હોસ્પીટલ ખાતે સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ સુધી  સરબત અને સુકા ચણાનું વિતરણ સમુહ શીખ તરફથી રાખેલ છે. આ પવિત્ર કાર્ય નિસ્વાર્થ અને નિઃશુલ્ક રાખવામાં આવેલ  ભાવિકોએ લાભ લેવા સર્વશ્રી ગોપાલસિંઘ, સંતોકસિંઘ, જીતસિંઘ (મો.૯૦૯૯૦ ૪૯૯૯૧) હરપ્રિત સિંઘ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:24 pm IST)