Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

શહેરની ૬ બાંધકામ સાઇટના મજુરો માટે રાશનની વ્યવસ્થા કરાવતુ મ્યુ.કોર્પોરેશન

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં ૭૨ બાંધકામ સાઇટો પર વસવાટ કરતા બાંધકામ મજુરો માટે ખોરાક-અન્નનો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ છે કે કેમ તે ચેકીંગ કરતા ૬ સાઇટનાં મજુરો માટે વ્યવસ્થા કરાવીઃ આ કામગીરી મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલની સુચના અને ટાઉન પ્લાનીંગ અધિકારી એમ.ડી.સાગઠીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી

(4:29 pm IST)