Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મહામારી વિરૂધ્ધના નવ મીનીટના દિવડા અભિયાનમાં ૧૦૮ દિપ પ્રગટાવતું આર્ટ ઓફ લીવીંગ વૈશાલીનગર ચેપ્ટર

રાજકોટઃ ગઇકાલે રાત્રે પ મીના અંધારપટ્ટ સર્જી ૯ મીનીટ સુધી દિવડા પ્રજવલીત કરવાના અભિયાનમાં શ્રીશ્રી એકેડેમી અને આર્ટ ઓફ લીવીંગ વૈશાલીનગર ચેપ્ટરના ભુપેન્દ્રસિંહ વાઘેલા અને પરિવારે ઉત્સાહભેર ભાગ લઇ ઘી, કપુર મિશ્રીત ૧૦૮ દિવા પ્રગટાવ્યા હતા અને મહાઆરતીનું ગાન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:24 pm IST)