Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રાજકોટ ફર્નીચર એસોસીએશન દ્વારા શહીદોના પરીવારને સહાય

 રાજકોટઃ રાજકોટ ફર્નીચર એસોસીએશનના સભ્યો તથા વેપારી મિત્રોએ શહીદ જવાનોના પરીવાર માટે રૂ.૧,૫૫,૦૦૦નું ફંડ એકત્રિત કરી ફર્નીચર એસોસીએશન વતી ઘનશ્યામભાઈ ભોજાણી, દિપકભાઈ સગપરીયા, ચિરાગભાઈ મારૂ, ચિરાગભાઈ વીરડીયા, રાહુલભાઈ દેસાઈ દ્વારા રાજકોટ કલેકટર શ્રી રાહુલ ગુપ્તાને સુપ્રત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:56 pm IST)