Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પદ્મશ્રી' હેમંત ચૌહાણને ફુલડે વધાવતો આકાશવાણી પરિવાર

રાજકોટ : ૧૯૭૬ થી આકાશવાણી રાજકોટના ભજન સંગીતના માન્‍યતા પ્રાપ્ત કલાકાર અને હાલમાં સમગ્ર પમિ ભારતમાં ભજન સંગીતના ટોપ ગ્રેડ કલાકાર અને પદ્મશ્રી' હેમંત ચૌહાણને પદ્મશ્રી' એવોર્ડ ર૦ર૩ ની શુભેચ્‍છા અર્પવા અને એમની ભજનયાત્રાની સરાહના કરવા આકાશવાણી રાજકોટ પરિવાર વતી કાર્યાલય અધ્‍યક્ષ ડી. ડી. જી. એન્‍જી. રમેશ

ચંદ્ર કાર્યક્રમ પ્રમુખ પ્રોગ્રામ એકઝીકયુટીવ હિતેષ માવાણી ડે. ડાય. એન્‍જી. પ્રવિણ ભંકોડીયા, તથા આસીસ્‍ટન્‍ટ એન્‍જીનીયર દિવાકર ચૌરસિયા અને પ્રોગ્રામ એકઝીકયુટીવ સુધીર દત્તાએ હેમંતભાઇ ચૌહાણના નિવાસ સ્‍થાન રામસાગર' જઇ તેઓને રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી

(3:42 pm IST)