Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સી.જે.ગ્રુપ દ્વારા નિદાન કેમ્પ

બ્રહ્માકુમારીઝ મેહુલનગર અને સી.જે.ગ્રૃપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતોેે. સબજોન સંચાલિકા રાજયોગીની ભારતીદીદીજી ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, બ્રહ્માકુમારી ચેતનાબેન, આવૃતીબેન, મોનીકાબેન તથા સાંજે ગ્રુપના પ્રમુખ ચિરાગભાઇ, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઇ ડો. મિલનભાઇ ધોનીયા, ડો. કશ્યપભાઇ ગઢિયા, ડો રીકલભાઇ મેઘાની, ડો. હિતેશભાઇ પટેલ, ડો. તુષારભાઇ વ્યાસ, ડો મહેશભાઇ ચાવડા તથા વોર્ડ નંબર-૧૬ ભાજપનાં મહામંત્રી હિરેનભાઇ ગોસ્વામી ઝીણાભાઇ ચાવડાના હસ્તે દીપ પ્રગટાવી કેમ્પ ખૂલ્લો મૂકાયો હતો. ૫૮૦ દર્દીઓ એ નિદાન/દવા તથા એકયુપ્રેશર સારવારનો લાભ લીધો.(૨૨.૧૧)

 

(3:17 pm IST)