Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ધરમનગર આવાસ યોજનાની અગાસીઓ ર્જ્જરીત મકરસંક્રાંતિએ અકસ્માતની ભીતીઃ તંત્ર જાગે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષો અગાઉ સાકાર કરેલી ધરમનગર આવાસ યોજનાની અગાસી (ધાબા) અત્યંત જજરીત હાલતમાં હોઇ આગામી મકર સંક્રાંતિ પર્વ લોકો પતંગ  ઉડાડવા માટે આ અગાસી પર જાય ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ છે. તસ્વીરમાં ગમે ત્યારે તુટી પડે તેટલી હદે જોખમી બનેલી ધરમનગર આવાસ યોજનાઓ અગાસીની પારાપેટ નજરે પડે છે. આ સ્થળે મોટી જાનહાની સર્જાય તે અગાઉ તંત્ર વાહકો, આ ર્જ્જરીત અગાસીઓનું રીપેરીંગ કરાવે તેવી ઉગ્ર માંગ રહેવાસીઓમાં ઉઠવા પામી છે. (પ-૩૦)

 

(4:16 pm IST)