Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રણછોડનગરના રસીલાબેન ચૌહાણનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૬: રણછોડનગર-૩માં રહેતાં રસિલાબેન સવજીભાઇ ચોૈશાણ (રજપૂત) (ઉ.વ.૪૬) બિમાર હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)