Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આજીડેમે કલરકામ માટે એકાએક જાળી બંધ કરી દેવાતા સહેલાણીઓને ધક્કા

રાજકોટઃ હરવા ફરવાના સ્થળ સમા આજીડેમે ગઇકાલ રવિવારે એકાએક ઉપરની પાળીની જાળી બંધ કરી દેવાતા સહેલાણીઓને ધરમના ધક્કા થયા હતા. તંત્રનાં જણાવ્યા પ્રમાણે કલરકામ માટે જાળીઓ બંધ કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર નજરે પડે છે.

(3:37 pm IST)