Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

શહેર કોંગ્રેસ દ્વારા બાબા સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટઃ ડો.બાબા આંબેડકર સાહેબના ૬૩માં મહાપરિનિર્માણ દિન નીમિતે રાજકોટ શહરે કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ નરેશ સાગઠીયાની આગેવાની હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ આગેવાનો, કાર્યકરો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીને ફુલહાર કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ. તે સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, સુરેશ બથવાર, વશરામ સાગઠીયા, મનીષાબા વાળા, રમેશભાઈ ડૈયા, રવજીભાઈ ખીમસુરીયા, ગોવિંદભાઈ વઘેરા, કરશનભાઈ મુછડીયા, જયંતિભાઈ રાઠોડ, ગેલાભાઈ મુછડીયા, ગીતાબેન મુછડીયા, સરોજબેન રાઠોડ, રાકેશ વાઘેલા, ગીરીશ વાણીયા, પ્રવિણભાઈ મુછડીયા, જગદીશભાઈ સાગઠીયા, નારણભાઈ પુરબીયા, હીરાભાઈ ચાવડા, હરેશભાઈ પરમાર, જીત વાઘેલા, આર.કે.વઘેરા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, જયાબેન ટાંક, નરેન્દ્રભાઈ રાઠોડ, અનિલભાઈ જાદવ, અમનભાઈ ગોહેલ વિગેરે આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ.

(4:04 pm IST)