Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ડો.આંબેડકરજીના નિર્વાણ દિને વિપક્ષી નેતા દ્વારા પુષ્પાંજલી

રાજકોટઃ ડો. ભીમરાવ રામજી આંબેડકરજીના તા. ૬ ડિસેમ્બર આજના રોજ ૬ર મી શ્રદ્ધાંજલી મહાપરી નિર્વાણ દિન નિમીતે હોસ્પીટલ ચોક ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાએ વશરામભાઇ સાગઠીયા, વશરામભાઇ ચંડપા, હિરાલાલ પરમાર, નરેશભાઇ જે. પરમાર, અરવિંદભાઇ મુછડીયા, હીરાભાઇ ચાવડા, રમેશભાઇ વઘેરા, પ્રિયંકરભાઇ શાકય, પાલજીભાઇ, અજયભાઇ સારીખડા ડાભી, અશ્વિનભાઇ ચૌહાણ તથા વિપુલભાઇ બોરીચા કરશનભાઇ રાઠોડ સહિતના આગેવાનો  દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.  (૬.ર૩)

 

(4:26 pm IST)