Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પૂ.જલારામબાપાની મૂર્તિ ખંડીત કરનારને કડક સજા કરો

રાજકોટઃ જલારામ જયંતિના દિવસોમાં જ વાંકાનેરમાં પૂ. જલારામ બાપાની મૂર્તિ અને મહંતશ્રી રામકિશોરદાસજી બાપુની મૂર્તિને ખંડીત કરનાર તત્વો સામે કડક પગલા ભરવા રાજકોટ લોહાણા મહાજનના આગેવાનોએ ડી.આઇ.જી.ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:35 pm IST)