Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભાજપના કાર્યકર અને જનસંધી મનોજ મારૂ ઉપર ઝાડ પડતા દટાયા : ફાયરબ્રિગેડે બચાવ્યા

રાજકોટ : ગઇરાત્રે ત્રાટકેલા વાવાઝોડામાં ભાજપના અને જનસંઘના જુના કાર્યકર મનોજ મારૂ તેમના નિવાસસ્થાન પાસેના ઝાડ નીચે ઉભા હતા ત્યારે તેના ઉપર એકાએક ઝાડ પડતા તેની નીચે મનોજ મારૂ દબાઇ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડની ટુકડીએ સ્થળ પર પહોંચી તેઓને હેમખેમ બહાર કાઢી લીધા હતા તેથી કોઇ ઇજાઓ થઇ ન હતી.

(1:09 pm IST)