Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટના સંદર્ભે આરોગ્ય સચિવનો આજનો રાજકોટનો કાર્યક્રમ રદ્દ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નીકળી અને કોરોનાના ૮ દર્દીના કરૂણ મોત થતાં આજે રાજકોટ આવનાર આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિનો આજનો કાર્યક્રમ રદ્દ થયો છેઃ પત્રકાર પરિષદ પણ કેન્સલ કરાઇ છે : તેઓ આવવા નીકળી ગયા હતા, પરંતુ ઘટના બાદ અમદાવાદ-ગાંધીનગર પરત ફર્યા છે

(11:44 am IST)