Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા સુપર મેગા નેત્રયજ્ઞ

 સ્વ. વનરાજભાઇ, સ્વ. દિવાળીબેન, સ્વ. વિપીનભાઇના સ્મણાર્થે હસ્તે વિનેશભાઇ વસંત તા વસંત પરીવાર (યુ.કે.) તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૩૦ મો સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૨૮૯ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂ દ્રષ્ટિ પ્રદાન કરાઇ હતલ. નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા હતા.

(4:10 pm IST)