Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સમાજ કલ્યાણ કચેરીમાં અરજદારોનો ઘસારોઃ વધુ બારીઓ શરૂ કરવા માંગ

રાજકોટ :.. હાલમાં શાળા-કોલેજનાં એડમીશન ચાલુ હોવાથી ક્રિમિલીયર ત્થા જાતી વગેરેનાં દાખલાં માટે અરજદારોનો સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ ઘસારો થઇ રહ્યો છે. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૯)

 

(4:41 pm IST)