Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રાજકોટ દુરદર્શનના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણઃ જતનની પતિજ્ઞા લીધી

 વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રાજકોટ દુરદર્શન ઓફિસ સ્ટાફ દ્વારા ૫૦ થી વધુ વૃક્ષો વાવી વ્યકિતદિઠ વૃક્ષનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.

(4:00 pm IST)