Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આજથી અડધો દિવસ જ કામકાજ ચાલુ રહેશે

સવારે ૬ થી બપોરે બે વાગ્યે સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, જુના યાર્ડની ૫૦૦ દુકાનો બપોરે બે વાગ્યેથી બંધ થઈ જશે શાકભાજી વિભાગમાં ભારે ભીડ ઉમટતી હોય કોરોના ગાઈડલાઈનનો ભંગ યાર્ડમાં કોરોનાનાં કેસ વધવા લાગતા માર્કેટ યાર્ડના તંત્ર દ્વારા નિર્ણય

(11:13 am IST)