Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રણછોડદાસજીબાપુ આશ્રમે અસંખ્ય દીવડા પ્રગટાવાયા : હનુમાન ચાલીસા

રાજકોટ પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ), તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અપીલ દ્વારા 'સર્વ જન હિત' તથા 'સર્વ જન સુખ માટે' અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હનુમાન ચાલીસા, મહાઆરતી સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

(4:37 pm IST)