Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રેલવે પ્લેટફોર્મ પર પોલીસનું સ્ક્રીનીંગ

રાજકોટઃ દેશમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય, તેથી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી અને રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ તથા આરપીએફ સ્ટાફ પોતાની ફરજ પર આવતા હોય તેથી કોરોના મહામારીના સંક્રમણ સબબ રેલવે પોલીસ મથકના પીઆઈ એસ.બી. પરમાર તથા બાબુલાલ ચાવડાના સંકલનથી રેલવે પ્લેટફોર્મ ઉપર ફરજ પર રહેલા રેલવે પોલીસ સ્ટાફનું કોરોના વાયરસ લક્ષી સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું.

(4:11 pm IST)