Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આવો, દીપ જલાએ...

કોરોના ડગમગે, રાજકોટ ઝગમગે : મોદીની અપીલના રાજકોટમાં વહાલથી વધામણા

દીપ પ્રાગટય : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે રાત્રે ૯ વાગ્યે ૯ મીનીટ સુધી દીપ પ્રાગટય કરી કોરોનાની મહામારીના અંધકાર સામે દીવાનો પ્રકાશ ફેલાવવા કરેલ અપીલને રાજકોટવાસીઓએ પ્રચંડ પ્રતિસાદ આપેલ. રાજકોટમાં ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવેલ. એક જગ્યાએ અંગ્રેજીમાં 'ગો કોરોના' દીવડા આકારે લખવામાં આવેલ. રાજકોટમાં થોડીવાર માટે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:17 pm IST)