Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ઝુલેલાલનું પુજન કરતી શિવસેના

ભગવાન ઝુલેલાલની ૧૦૬૯મી જન્મજયંતી નિમિતે શિવસેના રાજકોટ એકમ દ્વારા સવારે હરમંદિર તેમજ સિંધી કોલોની ખાતેના મંદિરોમાં પુજા અર્ચના કરાયા હતા. આ પ્રસંગે શિવસેનાના જીમ્મીભાઇ અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડિયા, સંજય ટાંક, નિલેશ ચૌહાણ, નાગજી બાંભવા, બિપિન મકવાણા, ભરત મકવાણા, દર્શિલ મહેતા, રોહિત ગઢીયા, પ્રકાશ ઝિંઝુવાડીયા રાજન દેસાણી સહિતના હાજર રહ્યા હતા.

(3:44 pm IST)