Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શ્રી વિક્રમસિંહજી રાણા પરિવારમાં શુભ લગ્નોત્સવ

રાજકોટ : જયોતિ સીએનસીના મોભી શ્રી પરાક્રમસિંહજી જાડેજા પરિવારના અને રાણા (જયોતિ સીએનસી પ્રા. લી.ના ડાયરેકટર)ના સુપુત્રી ચિ. દેવાંગીબાના શુભલગ્ન તાજેતરમાં મોરબીના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિલાવરસિંહજી ઉદયસિંહજી  જાડેજાના સુપુત્ર ચિ. વિશ્વરાજસિંહજી સાથે તાજેતરમાં આનંદ ઉલ્લાસથી યોજાઈ ગયા. તસ્વીરમાં શ્રી વિક્રમસિંહ રાણા અને પરિવારના મહાનુભાવો તથા શ્રી સહદેવસિંહજી જાડેજા નજરે પડે છે.

(4:06 pm IST)