Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

જીવદયાપ્રેમીઓ દ્વારા મુખ્યમંત્રીને બે કરોડનો ચેક અર્પણ

રાજકોટ : શહેરના જીવદયાપ્રેમીઓ દ્વારા આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જીવદયા પ્રવૃતિઓ માટે બે કરોડનો ચેક અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે સર્વેશ્રી મેયર બીનાબેન આચાર્ય, ચંદ્રકાંતભાઈ શેઠ, રમેશભાઈ ઠક્કર સહિતના જીવદયાપ્રેમીઓ તેમજ આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી વિ. ઉપસ્થિત રહેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:06 pm IST)