Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રાજકોટ કા મહારાજા ગણેશોત્સવમાં રાત્રે હસાયરો

રાજકોટ કા મહારાજા ડો. યાજ્ઞિક રોડ ખાતે બીજા દિવસની આરતી બાદ જયભાઈ શાસ્ત્રીના મુખેથી હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યુ હતું. આજરોજ રાત્રે ૮ વાગ્યે હાસ્ય કલાકાર સંજયભાઈ જોષી શ્રોતાઓને હાસ્યરસ પીરસશે.

(4:10 pm IST)