Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

દિલ્હીમાં નાંગલ ગામની દલિત બાળા પર બળાત્કાર કેસના આરોપીને ફાંસી આપોઃ સફાઇ કામદાર સેલનું આવેદન

રાજકોટઃ દિલ્હી રાજયના નાંગલ ગામે ૯ વર્ષની દલિત બાળા ઉપર બળાત્કાર ગુજારી તેને જીવતી સળગાવી નાંખવાની ક્રુર ઘટનાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે રાજકોટ સફાઇ કામદાર સેલ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવાયુ તે વખતની તસ્વીર આ આવેદનપત્ર મુકેશ પરમાર, અજય વાઘેલા, જયેશભાઇ ઘાવરી, પીન્ટુ પુરબીયા, વિક્રમ ગોરી, ગીરધર વાઘેલા, મનોજ ટીમાણીયા, હિતેષ ઢાંકેચા, મનસુખ ઝાલા, રામ પરમાર વગેરેદ્વારા પાઠવાયુ હતું.

(3:55 pm IST)