Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોંગી આગેવાનોએ અટકાયત બાદ પોલીસ હેડકવાર્ટરમાં સાંજ સુધી ઉપવાસ કર્યા

રાજકોટઃ કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની માંગ સાથે આજે કોંગી આગેવાનો વશરામ સાગઠિયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી, મનસુખ કાલરિયાએ મંજુરી વગર કોર્પોરેશન ચોકમાં ધરણા કરતા પોલીસે તેઓની અટકાયત કરી પોલીસ હેડકવાર્ટર ખાતે રાખ્યા હતા જયાં તેઓને છોડી દેવાયા બાદ પણ આ તમામ કોંગી આગેવાનોએ પ્રજાહીતમાં નામ જાહેર કરવાની માંગ સાથે પોલીસ હેડકવાર્ટરમાંજ સાંજ સુધી ઉપવાસ કર્યા હતા તે વખતની તસ્વીર(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:25 pm IST)